કાલોલ : વારંવાર ખોટકાતા વાહનો છતાં પણ તંત્ર બેપરવાહ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના બસ સ્ટેન્ડ પાસે આવેલા આર.કે ગાંઘી ફૂડ કોર્નર નજીક ગટર લાઇન પરનો પત્થર છેલ્લા ઘણા સમયથી તૂટી જતા વારંવાર વાહન ચાલકોના વાહન આ જગ્યાએ ખોટકાઈ જાય છે. હાઇવે પરના રોડની સાર સંભાળ લેતા એલ એન્ડ ટી દ્વારા આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ન ઘરતા અજાણ્યા વાહન ચાલકો તેમાં પડતા અકસ્માતનો ભોગ બની જાય છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવશે કે કેમ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here