તારાપુર,(આણંદ) રાહીબ શા દિવાન :-
નગર પ્રાથમિક શાળા વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા મા ધોરણ ૧થી ૫ મા ના વિઘાર્થી ઓ ને પ્રવેશ કરાવી શિક્ષકોએ ઉત્સાહ ભેર આનંદ સાથે શાળા મા પ્રવેશ કરાવયુ.સાથે શિક્ષકોએ બહુ જ ઉત્સાહ અને આનંદથી શાળા સુશોભન કરી ધોરણ 1 ના બાળકો શાળા સાથે જોડાય તે માટે ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓએ વેશભૂષા દ્વારા પ્રયત્ન…..
જેમાં સ્કૂલ ના આચાર્ય શ્રી પ્રજ્ઞેશ ઉપાધ્યાય સાહેબ દ્રારા બાળકો ને ગુલાબ ના ફૂલ અને ચોકલેટ આપી આવકારવા માં આવ્યા અને અમારી સ્કૂલ ના (SMC) અધ્યક્ષ શ્રી ચિરાગ અલી શાહ જે સામાજિક કાર્યકરતા પણ છે જેમના હસ્તે બાળકો ને નોટબુક અને પેન્સીલ નું વિતરણ કરાવી ક્લાસ રૂમ માં રીબીન કાપી પ્રવેશ કરવા માં આવ્યું તથા શાળા ના અધ્યક્ષ ચિરાગ અલીએ શાળા ના શિક્ષકગણ અને વિઘાર્થીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.