ધોરાજી વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળએ ધરણા પ્રદર્શન તથા સુત્રોચ્ચાર કર્યા

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

જમ્મુ કાશ્મીર મા હિન્દુ ઓ ની ઘાતકી હત્યા કરવામા આવી રહી છે આંતક વાદીઓ દ્વારા તેની વિરોધ મા ધોરાજી વિશ્ર્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ ધોરાજી દ્વારા આજે ગેલેક્સી ચોક ખાતે ધરણા પ્રદર્શન તથા આતંકવાદ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામા આવેલ અને સાથોસાથ જમ્મુ કાશ્મીર મા આતંકવાદીઓ મુર્દાદાબાદ તથા પાકિસ્તાન મુર્દાદાબાદ ના નારા ઓ લગાડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here