શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર ન્યુ રાણીપ પાસે દેશના ગૃહમંત્રીશ્રી અને સહકાર મંત્રીશ્રી શ્રી અમિતભાઈ શાહનું મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ વિજય તિલક કરી પ્રસાદીના પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here