પંચમહાલ જિલ્લાના પાલ્લા ગામે વાંસકામના કારીગરો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમની શરૂઆત

ઘોઘંબા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)અમદાવાદ ના હસ્તકલા સેતુ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લાના પાલ્લા ગામે વાંસકામના કારીગરો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમની આજથી શરૂઆત કરવામાં આવી. હસ્તકલા સેતુ યોજનાનો ઉદેશ્ય લુપ્ત થતી હસ્તકલાને સાચવવાનો અને તમને સફળ ઉદ્યોગ સાહસિક બનાવવાનો છે. તાલીમનું સફળ સંચાલન જીગ્નાબેન સોની દ્વારા કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here