શંખેશ્વર ગ્રુપ,સુરત દ્વારા નગરના વિવિધ જિનાલાયમાં રવિવારની સાંજે પ્રભુ ભક્તિની એક નવી પહેલ શરૂ કરવામાં આવી…

સુરત, પ્રવાસી પ્રતિનિધિ

એક નવી પહેલ….
શંખેશ્વર ગ્રુપ,સુરત દ્વારા સુરત ના વિવિધ જિનાલાય માં રવિવાર ની સાંજે પ્રભુ ભક્તિ ની એક નવી પહેલ શરૂ કરવા માં આવી છે..
અમરોલીના ચમત્કારી પ્રભુ શ્રી વાસુપૂજ્ય સ્વામી દાદાના સાનિધ્યમાં શ્રી શંખેશ્વર ગ્રુપ,સુરત દ્વારા પ્રભુ ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકો એ જોડાઈને પ્રભુ ભક્તિ કરી હતી, શ્રી શંખેશ્વર ગ્રુપ,સુરત બીજા ઘણા કર્યો કરી રહ્યું છે જેમાં તમે પણ જોડાઈ શકો છો..
સંવેદના સાથે ની આ પ્રભુ ભક્તિ માં નિકેશ વારૈયા,,અને તમામ પ્રભુ ભક્તો એ પોતાના કંઠે થી સુમધુર સ્વરે પ્રભુ ભક્તિ કરી હતી. શંખેશ્વર ગૃપ સુરત નિપ્રભુ ભક્તિ માં તમે પણ જોડાઈ શકો છો. અને તમારા એરિયા ના જિનાલાય માં પણ અમે આવી ને પ્રભુ ભક્તિ કરી શકીશું વધુ માહિતી માટે સંપર્ક કરો.
9016379506(રવિ મેહતા, શંખેશ્વર ગ્રુપ,સુરત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here