અમદાવાદ, કમર અલી સૈયદ :-
*અમદાવાદ pwd ની બેદરકારી * રામોલ રીંગરોડ પાસે અદાણી સર્કલ રોડ ઉપર ખાડો પડી જતા પ્રજા અને વાહન ચાલકોમાં ભારે રોષ છેલ્લા એક મહિના નો સમય થઈ ગયો છે તેમ છતાં અમદાવાદ pwd અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે વધુ માહિતી આપતા મલેક હુસેનમીયા મિયાના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનાથી તંત્રની કામગીરી કરવામાં બેદરકારી જણાઈ આવેલ છે