રાજુલાના નિષ્ઠાવાન પત્રકાર વિક્રમ શાખટ ઉપર જાનલેવા હુમલો…

રાજુલા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

રાજુલાના પત્રકાર વિક્રમ સાંખટ પર હુમલો થતાં ચકચાર મચી

રાજુલાના પત્રકાર વિક્રમ સાખટ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ૫ થી ૭ માણસો રસ્તા ઉપર ઘેરી લઈ અને જાનથી મારી નાખવાની દાઝ રાખી હુમલો કર્યો. જો કે આ ઘટના બનતા લોકોના ટોળાં એકઠા થયા હતા. અને ઇજાગ્રસ્ત યુવાનને 108 બોલાવી તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવને લઈને પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યાર બાદ આ બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here