મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-
આજે તા.31/8/2022 ના રોજ વિચરતી વિમુક્તજાતી મુક્તિ દિવસ કાર્યક્રમ ની ઉજવણી મોડાસા મુકામે સરકારી છાત્રાલય ખાતે કરવામાં આવી અને તેમાં મદારી,વણઝારા, રાવળ, વાદી, ચારણ ગઢવી વગેરે જાતિ ના ભાઈઓ અનેબહેનો ઉપસ્થિત રહ્યા હતા દરેક ને યોજનાકીય માહિતી આપી તથા સરકારશ્રી ના મતદાન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિગતવાર સમજ આપવામાં આવી હતી.