ગુજરાતઅરવલ્લી મોડાસાથી અજમેર બસ શરૂ કરવામાં આવે તેની શ્રદ્ધાળુઓની માંગ તત્રના બહેરા કાને અથડાઈને પરત આવી… By Kalam Ni Sarkar - March 23, 2023 Share Facebook Twitter Pinterest WhatsApp મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :- મોડાસાથી અજમેર બસ શરૂ ન થતાં લોકોની માંગણી ઉપર પાણી ફરી વળ્યુ… મોડાસાથી નાથદ્વારા બસને અજમેર સુધી બસ લંબાવાઇ હોત તો મોડાસા થી અજમેર કાયમી જવા વાળા મુસાફરો ને લાભ મળતો હાલ માં કેટલાય લોકો ખાનગી લકઝરીઓ તેમજ ઉદેપુર થી રેલવે માર્ગ થી અજમેર જાય છે મોડાસા થી અજમેર બસ શરૂ થઈ હોત તો એસટી ને વર્ષે દહાડે લાખો રૂપિયાનો ફાયદો થતો કયા કારણોસર મોડાસા થી અજમેરની બસ ના ફાળવવામાં આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે