મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મહેમદાવાદ કેસરા મુકામે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

તારાપુર, (આણંદ)મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ મા હોદ્દેદારો ની મીટીંગ નું આયોજન કરવામા આવ્યું

તેમાં સમાજ ના વિવિધ મુદ્દાઓ ઓ પર ચર્ચા કરી અનેક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા અને ખેડા જિલ્લાના મહેમદાવાદ ની અકશાબાનુ એ ગુજરાત બોર્ડ ની પરીક્ષા માં ૯૪ ટકા માર્ક સાથે ગુજરાત માં ૭ માં રેન્ક સાથે પાસ થતાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અને દિન સાથે શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.અને તેજસ્વી તારલાઓ નુ સન્માન સમારોહ અમદાવાદ જિલ્લા મા યોજાશે સમાજ ના અગ્રણીઓ અને હિતેચ્છુઓ એ કાર્યક્રમ મા હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here