ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપનો આઠમો સન્માન સમારોહ અને પ્રતાપસિંહ પરમારનો ૧૦૮ ઇમરજન્સી સેવામાથી સ્વેછીક નિવૃતીનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો

તારાપુર, (આણંદ) મંહમદમ રફિક દિવાન કિસ્મત :-

તા,૨૫/૮/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ ઇમર્જન્સી બ્લડ ડૉનેટ ગ્રુપ નો આઠમો સન્માન સમારોહ અને પ્રતાપસિંહ પરમાર ૧૦૮ ઇમરજન્સી સેવા માથી સ્વેછિક નિવૃત્તિ નો વિદાય સમારોહ કાર્યક્રમ હોટલ પેરેમાઉન્ટ તારાપુર ખાતે યોજાયો.
આવેલ મહેનનો EBD ગ્રુપના તમામ સભ્યો વર્ષ ૨૦૨૨-૨૩માં રક્તદાન કરેલા 170 યુનિટ ના વર્ષ દરમ્યાન જે રકતદાતાઓએ ૧,૨,૩,૪ વખત રક્તદાન કરેલા નું મુમેન્ટ, સન્માનપત્ર, આપી સન્માન કર્યું હતું મહેમાન શ્રી હિતેશભાઈ ઠાકર પ્રિન્સિપાલ સાહેબ અને હર્ષદરાય સુકલ સાહેબ, પ્રતાપસિંહ દ્વારા માર્ગદર્શન અને આશીર્વાદ સમું પ્રવચન કર્યું હતું.મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન સમાજ અને તારાપુર મુસ્લિમ સમાજ પતિ ફુલહાર ટ્રોફી સન્માન પત્ર શાલ અને અકિક ના પથ્થર નુ વ્રુક્ષ આપી ૧૦૮માથી વિદાય લઈ રહેલા પ્રતાપસિંહ પરમાર નું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.ઈ.બી.ડી ગ્રુપ ના પ્રમુખ અને પુરી ટીમે ખુબ સુંદર આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here