ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-
નવા ઓવરબ્રિજ પરની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા સર્વિસ રોડ નવો બનાવા આને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગાયત્રી મંદીર સામે બંધ કરાયેલ રસ્તો ખુલ્લો કરાવાની માંગ સાથે કરશે ઉપવાસ આંદોલન..
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો.રમેશભાઇ દ્વારા તારીખ 23.24.25. થી કાર્યકર્તાઓ સાથે ઉપવાસ પર બેસવાની કરાઈ જાહેરાત ..
તાત્કાલિક અસરથી માંગ સ્વીકારાવા વહીવટીતંત્રને કરાઈ અપીલ સાથે રજુઆત..
ડીસા 222 કરોડના ખર્ચે બનાવેલ નવો ઓવરબ્રિજના લોકાપર્ણ બાદ પણ ટ્રાફીક સમસ્યા યથાવત રહી રોજબરોજ આકસ્મિક ઘટનામાં જોવા મળી રહ્યો છે વધારો..