દહેગામ ખાતે આજરોજ હજરત જોરાવર શાહ રે.અ. નો સંદલ શરીફ મનાવવામા આવ્યો

ગાંધીનગર, કમર અલી સૈયદ રામોલ:-

આજ રોજ ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે તા 8 2 23 નાં રોજ હજરત જોરાવર સાહ રેમતુલ્લા અલયનો સંદલ શરીફ મનાવવા મા આવ્યો જેમાં જુમ્મા મસ્જિદનાં પેસ ઇમામ તેમજ નાયબ પેસ ઇમામ મે કુરાન ની તિલાવત તેમજ સલા તો સલામ પેસ કરી હતી તેમજ જોરાવર યંગ કમિટી તરફથી સંદલ શરીફ તથા નિયજ નો આયોજન કરવા માં આવ્યો હતો તેમજ દહેગામ તથા આજુબાજુ ગામ નાં રહીશો મોટી સંખ્યા મા તેમજ 7 સ્ટાર ના સૈયદ
આસિફ બાપુ સોહેલ મન્સુરી ઇમતિયાજ મન્સુરી ફિરોજ મન્સુરી એ હાજરી આપી ને પ્રોગ્રામ ને સફર બનાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here