ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
જૉધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુ નૅ ઊદાસીન પંચાયતી બડા અખાડા જુનાગઢ ભવનાથ તળેટીમા 108 ની પદવી આપવામાં આવી છૅ તૅથી ધોરાજી ગર્જના નીયુજ પરીવાર તેમજ જનતા કી જાનકારી નીયુજ પરીવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે નૅ લાલદાસ બાપુ નૅ ખુબ ખુબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે.