જેતપુર પાવી ગામની સનરાઈઝ સ્કુલ ખાતે 56 ભોગનુ સુંદર આયોજન કરવામા આવ્યુ…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જીલ્લા ના પાવીજેતપુર ની સનરાઈઝ શાળામાં શાળા પરિવાર બાળકો દ્વારા ગણપતિ બાપા નું 56 ભોગનું આયોજન કર્યું . જેમા સ્કુલ ના આચાર્ય શ્રી કવષીકભાઈ શાહ તેભજ સ્કુલ ના શિક્ષકો બાળકો દ્વારા 56 ભોગ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. તેમજ દરેક સર્વ ધર્મ સમાન… નો ઉદાહરણ પૂરું પાડ્યું… અને બાળકો ફૂલ લઈને ફૂલની પાંખડી પ્રસાદ રૂપે લાવ્યા… તેમજ ગણપતિ બાપા એ ભગવાન શ્રી સત્યનારાયણની કથા નું આયોજન પણ કરવા મા આવ્યુ હતું તેમજ બાળકોના ઉજવળ ભવિષ્ય માટે બાપાને પ્રાર્થના કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓને રોજ રોજ આરતી નો પણ લાભ આપવામાં આવ્યો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here