છોટા ઉદેપુર ખાતે ડાયાલિસિસ સેન્ટરનું લોકાપર્ણ કરાયું…

છોટાઉદેપુર, સરફરાઝ પઠાણ (ડભોઇ) :-

આજ રોજ ગુજરાત સરકાર ના માનનીય આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીશ્રી નિમિષાબેન સુથાર દ્વારા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ સેન્ટરનું ઇ-લોકાર્પણ રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર આરોગ્ય જિલ્લા સમિતિ ચેરમેન પ્રકાશભાઈ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ચૌધરીભાઈ અને જિલ્લા આરોગ્ય વિભાગ વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here