છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-
આરોગ્ય સાથે ચેડાં, મધ્યાહ્ન ભોજનમાં ઘઉં ની અંદર દાળ સાથે પિરસાઈ છે જીવતી ઈયળો.?
મધ્યાહ્ન ભોજનમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે, છોટાઉદેપુર ઘટના પ્રાથમિક શાળા નંબર-2 માં બાળકોના મધ્યાહ્ન ભોજનમાં જીવતી ઈયળ જોવા મળી હતી, જેને લઇ ને સરકારી તંત્ર કોઈપણ અધિકારી વિઝીટ માં આવતા નથી લોક ચર્ચા
વાલીઓનોએ હોબાળો કરતા તંત્ર હરકતમાં
મેનુ પ્રમાણે ભોજન ન અપાતું હોવાની ફરિયાદ
આજરોજ ભોજન માટે લાવવામાં આવેલ ઘઉમાં જીવાત પડતાં વાલીઓ એ કર્યો હોબાળો….