જંત્રાલ,
જંત્રાલ ખાતે આગામી તારીખ 30 5 2021 ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જરૂરત મંદ ગરીબ નિરાધાર માટે ફક્ત રૂપિયા 111 ફોર્મ ના રાખેલ છે અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકાર ની ગાઈડલાઈન મુજબ એસ.કે ગ્રુપ દ્વારા જંત્રાલ ખાતે સૌપ્રથમ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ગત તારીખ 21 2 2021 ના રોજ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં 11 દુલ્હા દુલ્હન એક જ મંડપની નીચે કલમા પઢી ને નિકાસ શરીફ ઈસ્લામી તોર તરીકા મુજબ સરીયત સાથે કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની ગાઈડ લાઈન મુજબ સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો સાથે કોમી એકતાના પ્રતીક ઉજવવામાં આવ્યા હતા જે સમય દરમિયાન સમૂહ લગ્નને સફળ બનાવવા માટે એસ.કે ગ્રુપ દ્વારા સારી એવી જહેમત ઉઠાવવામાં આવી હતી જે ફરી ટૂંક સમયમાં બીજા સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે જેમાં ગરીબ જરૂરત મંદ માટે નોર્મલ ચાર્જ 111 રૂપિયા સભ્ય ફોર્મ રાખેલ છે આ સમૂહ લગ્ન માં જોડાવા ઇચ્છે દરેક ફોર્મ મેળવવા માટે સંસ્થાનો સંપર્ક કરવા માટે 98 2 41 81 5 93- 99 2 47 04108 પર સંપર્ક કરવો તેમ એક અખબારી યાદીમાં એસ.કે ગ્રુપ દ્વારા જંત્રાલ જણાવ્યું છે.