રામોલ, (અમદાવાદ) કમર અલી સૈયદ :-
આજે તારીખ 9 .10. 2022 ના દિવસે અમદાવાદ રામોલ ગામ ખાતે મુસ્લિમ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ સાહેબ નો જન્મદિવસના નિમિત્તે રામોલ ગામ માં મુસ્લિમોએ ભેગા થઈ ઈદે મિલાદુન નબી નું જસન મનાવવામાં આવેલ હતું રામોલ ગામના મુસ્લિમ જમાતના પ્રમુખ ઉપપ્રમુખ તથા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા તેમ જ આજુબાજુ ના મુસ્લિમ બિરાદરો હાજર રહી મનાવવામાં આવેલ હતું .