Tag: ધાનપુર
ધાનપુર તાલુકાના ભોરવા ગામે કોળી સમાજ લગ્નમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા...
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
ધાનપુર તાલુકાના ભોરવા ગામે આજ રોજ કોળી સમાજ લગ્ન માં ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે ની ગામના આગેવાનો દ્વારા મિટિંગ...
ધાનપુર તાલુકાના દુધામલી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત રાજ્યકક્ષાના મંત્રી શ્રી...
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
મળતી વિગતો મુજબ ધાનપુર તાલુકાના દુધામલી ગામે એક કરોડ નવ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન બિલ્ડીંગનું ખાતમૂહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી...
ધાનપુર તાલુકામાં ભીલ સમાજ પંચમાં લગ્નમાં થતા ખોટા -મોટા ખર્ચાઓને લઈ...
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
દૂધામલી મુખ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં ભીલ સમાજમાં લગ્નમાં થતા ખોટા મોટા ખર્ચાઓ માટેનું બંધારણ ઘડવા માટેની ધાનપુર તાલુકાના શિક્ષકો, અન્ય...
ધાનપુર તાલુકા ખાતે આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ અટકાવવા સમાજ...
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
મળતી વિગતો મુજબ ધાનપુર તાલુકાનમાં ભીલ સમાજ પંચ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ધાનપુર તાલુકાના પ્રમુખ અભેસિંહ...
ગાવ ચલો અભિયાન” અંતર્ગત ધાનપુર તાલુકાના આગાસવાણી ગામે રાત્રી સભા મળી
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
ગાવ ચલો અભિયાન" અંતર્ગત ધાનપુર તાલુકાના આગાસવાણી ગામે રાત્રી સભા મળી જેમાં સરકારશ્રી ની વિવિધ યોજના ની માહિતી આપી માહિતગાર...
પ્રભુશ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નળેશ્વર મંદિર ખાતે યજ્ઞમાં આહુતિ...
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
આજે પ્રભુશ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત ભવ્ય રામ મંદિર મધ્યે પ્રભુશ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નળેશ્વર મંદિર ખાતે...
લીમડી તાલુકાના રૂપાખેડા કંબોઈ ગુરુ ગોવિંદજીના સાનિધ્યમાં ગુરુ ગોવિંદ ધામ ખાતે...
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
આજ રોજ લીમડી તાલુકાના રૂપાખેડા કંબોઈ ગુરુ ગોવિંદજી ના સાનિધ્યમાં ગુરુ ગોવિંદ ધામ ખાતે ‛વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન...
ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં અજગર નીકળતા ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ કર્યું
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
મળતી વિગતો મુજબ ધાનપુર તાલુકાના પીપેરો ગામના ખાબડ અલ્કેશભાઈ નવલસિંહને દુધ ડેરીની બાજુમાં અગજર નજરે પડતાં તાત્કાલિક ફોરેસ્ટ ઓફિસરને જાણ...
ઘોડાઝેર ગામની બે બાળકોની માતાને ભગાવી જતા પોલીસ ફરિયાદ…
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામની સુરેખાબેનને ધાકધમકીઆપી લલચાવી ફોસલાવીને ગામનો સુનીલ સમસુ ભુરીયા ભગાવીને ગયો સુરેખાના પતિની ધાનપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની...
ધાનપુર તાલુકાના નળુગામમાં અગજર નજરે પડતાં ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ…...
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
ધાનપુર તાલુકાના નળુગામમાં શંકરભાઈ નાનાભાઈના ઘર નજીક અગજર નજરે પડતાં સ્થાનિકોમાં ભય સહિત ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.. જેને લઈને...