Monday, May 20, 2024
Home Tags ધાનપુર

Tag: ધાનપુર

ધાનપુર : ભોરવા વર્ગ પ્રાથમિક શાળાને ૩૩ વર્ષ પૂર્ણ થતાં શાળા...

0
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :- ગત રોજ તારીખ.૧૯.૧૨.૨૦૨૩ ના રોજ મોજે ભોરવા વર્ગ પ્રાથમિક શાળામાં શાળાની સ્થાપનાના ૩૩ વર્ષ પૂર્ણ થતાં શાળા સ્થાપન દિનની ઉજવણી...

ધાનપુર તાલુકાના ભોરવા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે આયોજિત...

0
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :- “નવભારત નિર્માણ” અને “આત્મનિર્ભર ભારત” ના પાવન ધ્યેય સાથે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર અને...

ધાનપુર પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં વોરંટ વોન્ટેડ નાસતા ફરતા 14 આરોપીઓને કોમ્બિંગ...

0
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :- પ્રાપ્ત માહિતી પ્રમાણે ધાનપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ વોરંટના આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડા ડોક્ટર...

ધાનપુર પોલીસે પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી ફરાર મધ્ય પ્રદેશના આરોપીને...

0
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :- દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબે ધાનપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જી ચુડાસમા સાહેબને અસામાજિક પ્રવૃત્તિ ગેરકાયદેસર દારુ...

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કંજેટા ખાતે દિવાળીના પર્વના અનુસંધાને અનાથ બાળકોને...

0
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :- હાલ તહેવારોની હરમાળાનો સમય ચાલી રહ્યો છે અને હવે ઝુજ દિવસોમાં તહેવારોનો રાજા એવા દિવાળીના પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ...

દાહોદ : અગાસવાણી CHC નું લોકાર્પણ અને મહુનળા અને સુરપુર ખાતે...

0
ધાનપુર, (દાહોદ)-મોહન બારીયા :- આજરોજ તા. ૦૧/૧૧/૨૦૨૩ નાં બુધવારના રોજ સવા૨નાં ૧૦:૩૦ કલાકે અગાસવાણી CHC નું લોકાર્પણ અને ૧૨:૩૦ કલાકે મહુનળા અને સુરપુર ખાતે BSNL...

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોઢવા ગામેથી મોટી માત્રામાં ગાજો પંકડાયો

0
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :- મોઢવા ગામેથી બાતમી આધારે ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગ-૧૨૦૯ જેનું કુલ વજન ૩૪૧.૪૩૦ કિલોગ્રામ કુલ કિ. રૂા.૩૪,૧૪,૩૦૦ /- ના...

ધાનપુર તાલુકામાં ૧૫ કરોડ જેટલાના ખર્ચે નવીન બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત રાજ્ય...

0
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :- તાલુકામાં સૌપ્રથમવાર એક દિવસમાં ચાર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના ડુમકા ભિડોલ...

ધાનપુર તાલુકાને કુલ ૧૫.૫૦ કરોડના નવીન ખાતમુહૂર્ત થકી પ્રજાજનોની મુસ્કીલોનું સમાધાન...

0
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :- ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભીંડોલ નિશાળ ફળિયા રોડના કી.મી ૦/૮૦૦ માં પસાર...

ધાનપુર તાલુકાના દુધામલી ગામે ચીઝનલ હોસ્ટેલમા જીવાત વાળી મકાઈ ખવડાવતા હોવાની...

0
ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :- ધાનપુર તાલુકાના દુધામલી ગામે ચીઝનલ હોસ્ટેલમા જીવાત વાળી મકાઈ આપવામાં આવે છે તેવી બાલમિત્ર. દલપતસિંહ મોહનિયાની ફરિયાદ કલમકી સરકાર ન્યુઝ...

લેટેસ્ટ ન્યુઝ

લોકપ્રિય પોસ્ટ