હાલોલ, (પંચમહાલ) ચારણ એસ વી :-
પાવાગઢ મંદિર પર ધજા ચડાવવા માટે દક્ષિણા લેવાનો નિર્ણય ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લામાં મહાકાલીનું મંદિર એટલે કે પાવાગઢ ત્યાં હવે ટ્રસ્ટી દ્વારા પાવાગઢ મંદિર ધજા ના કદ મુજબ દક્ષિણા લેવામાં આવશે ૧૧ થી ૫૧ ફૂટ સુધીની ધજા માટે દક્ષિણાના ટ્રસ્ટી દ્વારા નક્કી કરવામાં આવી ત્યારે ૧૧ ફૂટ ની ઘજા માટે ૩૧૦૦ રૂપિયા દક્ષિણા નક્કી કરવામાં આવી અને ૨૧ ફૂટની ધજા માટે ૪૧૦૦ સો રૂપિયા નક્કી કરવામાં આવ્યા 31 ફૂટની ધજા માટે ૫૧૦૦ સો રૂપિયા દક્ષિણા નક્કી કરવામાં આવી અને ૫૧ ફૂટ ની ધજા માટે ૧૧ હજાર રૂપિયા દક્ષિણા નક્કી કરવામાં આવી ધજાના કદ પ્રમાણે દક્ષિણા લેવામાં આવશે પાવાગઢ મંદિરના આ ટ્રસ્ટીનો નિર્ણય નક્કી કરેલો છે.