ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલેએ ગુજરાતના સી.એમને લખ્યો પત્ર…

ધાનેરા, (બનાડકાંઠા) અંકુર ત્રિવેદી :-

આંગણવાડી કર્મચારી ઓ ની માગણી નો ઉકેલ જલ્દી લાવે સરકાર

સાત મુદા ઓને લઈ આંગણવાડી કર્મચારીઓ કરી રહ્યા છે આંદોલન

આજે ધાનેરા માં આંગણવાડી કર્મચારીઓ ધારાસભ્ય ને આવેદનપત્ર આપી કરી હતી રજુઆત

રજુઆત ને પગલે ધારાસભ્ય એ સી એમ ને પત્ર લખી ને તત્કાળ ઉકેલ લાવવાની કરી માગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here