બનાસકાંઠા : ધાનેરાના થાવર ગામે મહાસમેલનમાં ઉમટી જનમેદની…

ધાનેરા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી ના સમર્થન માં ઉમટી હજ્જારો ની જનમેદની

અર્બુદા સેના ના બેનર હેઠળ યોજાયેલ મહાસમેલન માં અંદાજે 30 હજાર કરતા વધુ લોકો રહ્યા હાજર

સામરવાડા થી થાવર સુધી બાઈક રેલી માં પણ પાંચ હજાર લોકો જોડાયા

મહાસમેલન માં ક્ષત્રિય સમાજે પણ વિપુલ ચૌધરી અને અર્બુદા સંમેલન ને આપ્યો ટેકો

સમાજ ના અનેક આગેવાન સંતો મહંતો અને મોટી સંખ્યા માં મહિલાઓ પણ હાજર

ચૌધરી સમાજ માં વિપુલ ચૌધરી ની અટકાયત થતા ઉગ્ર રોષ

સંમેલન માં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ના કાર્યકરો રહ્યા હાજર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here