આદમી પાર્ટી દ્વારા રસુલાબાદ સોસાયટી ખાતે કેજરીવાલે જાહેર કરેલ ગેરંટી કાર્ડનું વિતરણ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા રસુલાબાદ સોસાયટી ખાતે કેજરીવાલ સાહેબે આપેલ ગેરંટી યોજના નાં કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી નાં ૩૧ વિધાનસભા નાં સંગઠન મંત્રી નરેન્દ્રસિંહ ચોહાણ સાહેબ તેમજ સહ સંગઠન મંત્રી ઈલ્યાસ સુથાર સાહેબ સાથે મયનોરેટી તાલુકા પ્રમુખ સજ્જાદ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં મોટી સંખ્યમાં માં ગેરંટી કાર્ડ નો નગરજનો દ્વારા લાભ લેવાં માં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here