સુરત થી કાનપુર જતી લકઝરી બસના પાટા ખોટકાતા મુસાફરો પરેશાન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ મામલતદાર કચેરી પાસે મંગળવારે બપોરે સુરત થી કાનપુર ૪૬ મુસાફરો ભરીને જતી લકઝરી સ્લીપર કોચની બસ નાં પાટા( ડીફ્રેશન રીલ) ખોટકાઈ જતા મોટો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તમામ મુસાફરો મામલતદાર કચેરી પાસે ઉતરી ગયા હતા અને આજે બીજા દિવસે પણ બસ નું સમારકામ ચાલી રહ્યું છે બસની ઉપર મસ મોટુ પાર્સલ પણ ચડાવેલું છે બસના બન્ને બાંજુનાં ચાર વ્હીલ કાઢીને ટેકો આપવાનો પ્રયત્ન કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here