રાજકોટમાં દિવાલના વિરોધમાં મહાનગરપાલિકા સામે બ્રહ્મ સમાજના અનશનને ટેકો આપતા મોરબીના બ્રહ્મ સમાજના આગેવાનો…

મોરબી,
આરીફ દીવાન

હિન્દુ શાસ્ત્રના જ્ઞાની કહેવાતા બ્રહ્મ સમાજના જે કર્મ અને ધર્મને હિન્દુ વિધિસર પૂજાપાઠ કરાવનાર બ્રહ્મસમાજના રાજકોટ ખાતે આવેલ શ્રી ગાયત્રી ધામ મંદિર કાલાવડ રોડ રાજકોટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતી દિવાલના મુદ્દે ધાર્મિક સ્થળમાં તે દિવાલ ના કારણે પૂજા પાઠ કરનાર મંદિરના ભક્તો ને હાલાકી પડે તેમ હોવાથી દિવાલ ના મુદ્દા પર અનશન પર બેઠેલા બ્રહ્મ સમાજના યુવાનોને મોરબી સમાજના બ્રહ્મ સમાજના લોકો ને મોરબી બ્રહ્મ સમાજ દ્વારા ટેકો જાહેર કર્યો છે જેમાં નરેન્દ્ર ભાઈ જોષી મોરબી બ્રહ્મ સમાજના જિલ્લા મંત્રી તેમજ મુકુંદભાઈ જોશી રીટાયર્ડ જમાદાર બ્રહ્મ સમાજ અગ્રણી આગેવાન સહિત કેયુરભાઈ પંડ્યા બ્રહ્માંડ મોરબી યુવા અગ્રણી સહિતના ઓય સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજ ચિંતક વ્યકત કરી રાજકોટ મહાનગર પાલિકા સામે અનશન પર બેઠેલા બ્રહ્મ સમાજના યુવાનોને ટેકો જાહેર કર્યો છે તેવું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here