મોરબીનો ઝુલતો પુલ તૂટતા અફરા તાફરીનો માહોલ…

મોરબી, ચારણ એસ વી (બોડેલી) :-

મોરબીમાં મચ્છુ નદી ઉપર નવો જુલતો પુલ બનાવવામાં આવ્યો હતો તે આજે તૂટી પડ્યો હતો અનેક લોકો પુલ પરથી ફટકાયા અંદાજે ૫૦૦ થી વધુ જેટલા લોકો પુલ પર હતા ૧૦૦થી વધુ લોકો મચ્છુ નદીમાં પડવાની અસંકા લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી છે મોરબીના આ ઝુલતા ફૂલ નવા વર્ષના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો સાત મહિના પુલ બંધ રહ્યો હતો સાત મહિના બાદ આ મચ્છુ નદીના ઉપર આવેલું સમારકામ બાદ નવા વર્ષના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ ઓરેવા ટ્રસ્ટ પાસે છે પુલ ની જવાબદારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here