બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ
બાબરા રાષ્ટ્રીય હીન્દુ સંગઠનના લાઉડસ્પીકર અભિયાન અંતર્ગત આજરોજ તાપડીયા આશ્રમ ખાતે સવાર સાંજ આરતી અને ધુન વગાડવા માટે લાઉડસ્પીકર તથા એમ્લીફાયર વગાડવામાં આવ્યું હતું, આ ઝુંબેશ અંતર્ગત બાબરા ના તમામ મંદિરો મા લાઉડસ્પીકર લગાડવા મા આવશે જેની શરૂઆત તાપડીયા આશ્રમ ના મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુ ના સાનિધ્યમાં અને બાપુ ના આદેશ અનુસાર લાઉડસ્પીકર મુકવામા આવ્યા હતા.