બનાસકાંઠામાં 500 કરોડની સહાય ફાળવવાની માંગ સાથે ગૌ પ્રેમીઓએ આપી આંદોલનની ચીમકી…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠામાં 500 કરોડની સહાય ફાળવવા ચાલી રહેલા ગૌ પ્રેમીઓના આંદોલનનો મામલો…

આજે સાંજ સુધીમાં 500 કરોડની સહાય નહીં ચૂકવાય તો ગૌ ભક્તો આવતી કાલે પહોંચશે ગાંધીનગર…

જિલ્લાના અનેક ગૌ ભક્તોના ઉપવાસ આંદોલનની સાથે જસરાના મહેશ દવે અને રમેશ ગામોટ નામના ગૌ ભક્ત અન્ન જળનો કરશે ત્યાગ…

આજે સાંજ સુધીમાં સહાય ફાળવવા આયોજન નહીં કરાય તો આવતીકાલથી ગાંધીનગર પહોંચી કરાઈ અન્ન જળનો ત્યાગ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here