પ્રધાનમંત્રીશ્રીના જન્મ દિવસ નિમિતે કૃપાનાથ પાંડે દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના જરૂરિયાત મંદ 22 જેટલા ટીબીના દર્દીઓને ન્યુટિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ગતરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મ દિવસ નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી સહિત દેશના અનેક સભ્ય નાગરિકો અને કર્મનિષ્ઠ સમાજ સેવકોએ વિવિધ માનવ સેવા પ્રેરિત કર્યો કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેને અનુરૂપ અરવલ્લી જિલ્લાના મોડાસા નગર ખાતે માન પ્રધાનમંત્રી શ્રી ના જન્મ દિવસ નિમિતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અન્વએ કૃપાનાથ પાંડે દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના જરૂરિયાત મંદ 22 જેટલા ટીબીના દર્દીઓને ન્યુટિશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here