નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના રહીશોને હવે દસ્તાવેજ કરવા રાજપીપળા સુઘી લાંબા થવુ નહિ પડે

ગરૂડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-

મિલ્કતો ના દસ્તાવેજ કરવા
ગરુડેશ્વરમાં નવી સબ રજીસ્ટ્રાર કચેરી શરૂ થશે

મહેસુલ વિભાગે ગરુડેશ્વર તાલુકાને નવી સબ રજીસ્ટ્રાર ઓફિસ ફાળવી છે. આગામી તા.૧ જાન્યુઆરીથી મામલતદાર કચેરીમાં આ સબ રજીસ્ટ્રાર કચેરી, ગરુડેશ્વર ખાતે કાર્યરત થઈ જશે. ત્યાર બાદ આ કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી થશે. જેથી હવે મિલ્કતો ના દસ્તાવેજ કરવા માટે એ વિસ્તાર ના લોકો ને રાજપીપળા સુઘી લાંબા થવુ નહિ પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here