ધોરાજી : રોડ રસ્તાના કામને લઈને વેપારીઓએ કર્યો ચક્કાજામ….

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજીના જેતપુર રોડ ઉપર થઈ રહેલા રોડના કામને લઈને વેપારી ઓ રોષે ભરાયા

ચોમાસા ને લઈ ને રોડ રસ્તા ધોવાઈ ગયા હતા, અને રીપેરીંગ કામ શરૂ થયું હતું

નબળા અને અયોગ્ય કામની ફરિયાદ સાથે વેપારી ઓ રોષે ભરાયા

રોષે ભરાયેલ વેપારીઓ એ રોડ ઉપર ટ્રાફિક ચક્કાજામ થયુ હતુ

રોડ ઉપર 1 કિલોમીટર લાંબી વાહન ની લાઈન લાગી

વેપારી ઓ ની માગ છે કે રોડ ઉપર થિંગડા મારી ને રીપેર કરવા ને બદલે પેવરીગ કરી ને રોડ વ્યવસ્થિત બનાવવા માં આવે તેવી માંગ ઉઠવા પામી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here