ધાનેરામાં જલારામ મંદિરનો ૧૪ મો પાટોત્સવ ઉજવાયો

ધાનેરા,(બનાસકાંઠા) રમેશ ઠક્કર :-

ધાનેરા માં શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ૨૫/૧૧/૨૦૨૧ નાં રોજ જલારામ મંદિર નો ૧૪ મો પાટોત્સવ ધામ ધુમ થી ઉજવવામાં આવેલ . આ પાટોત્સવ નિમિતે સવારે હવન, બપોરે ધ્વજારોહણ અને બપોરે ૩ કલાકે ૧૫૧ અન્નકૂટ ધરાવવામાં આવ્યા અને સાંજે મહા આરતી ત્યારબાદ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ . આ પ્રસંગે દરેક સમાજ માંથી ભાવિ ભક્તો એ દર્શન અને ભોજન પ્રસાદ નો લાભ લીધેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here