ધાનપુર તાલુકાને કુલ ૧૫.૫૦ કરોડના નવીન ખાતમુહૂર્ત થકી પ્રજાજનોની મુસ્કીલોનું સમાધાન લાવતા મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભીંડોલ નિશાળ ફળિયા રોડના કી.મી ૦/૮૦૦ માં પસાર થતી પાનમ નદી પર અને ચારી એપ્રોચ રોડ કી.મી ૧/૨૦૦ માં પસાર થતી પાનમ નદી પર મેજર બ્રિજ તથા એપ્રોચની કામગીરી સહિત ધાનપુર તાલુકાના ડુમકા ખલતા ગરબડી રોડના કી.મી ૦/૫૦૦ માં પસાર થતી વોલ્વો નદી પર મેજર બ્રિજ તથા ડુમકા ખરેલી ફળીયા રોડના કી.મી ઉપર મેજર બ્રીજ તથા એપ્રોચ ની કામગીરી નું ખાતમુહૂર્ત કર્યું મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબના હસ્તે કરવામાં આવતા ધાનપુર તાલુકાની પ્રજામાં હર્ષની લાગણી પ્રસરાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here