ધાનપુર તાલુકાના લખણાઘોજીયા ગામે મકાનમાં આકસ્મિક આગ લાગવાથી મૃત્યુ પામેલ બુચીબેનના પરિવવાને ચાર લાખની સહાય આપતા મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

ધાનપુર, (દાહોદ) મોહન ભાઈ બારીયા :-

ગરીબ ઘભરૂ પરિવારોની વ્હારે આવતી રાજ્યની પારદર્શક સરકાર નીતિ ફરી એક વખતે જોવા મળી હતી,
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણાઘોજીયા ગામે મકાનને આકસ્મિક આગ લાગવાથી મૃત્યુ પામેલ બુચીબેન કીડીયાભાઈ નાયક ના પરીવારજનોને સહાય પેટે ૪,૦૦,૦૦૦ લાખનો ચેક અને પશુધનનુ નુકસાન થતાં સરકારી સહાય પેટે ૨૧,૦૦૦ નો ચેક ગુજરાત સરકાર રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here