જેતપુર પાવી ખાતે વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામા આવી…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

મળતી માહિતી અનુસાર આજરોજ છોટાઉદેપુર જીલ્લા ના જેતપુર પાવી ગામ ખાતે શ્રી ગણેશજી ની પ્રતીમા ની ગામ ના અલગ અલગ વિસ્તારો મા વાજતે ગાજતે તથા ” ગણપતિ બાપા મોરીયા ” ના નારા શાથે ખુશી ના માહોલ શાથે સ્થાપના કરવા મા આવી હતી. તેમજ ભકતો દ્વારા ભગવાન શ્રી ગણેશજી ની આરતી ઉતારી પ્રાથના કરવા મા આવી હતી. તેમજ પ્રસાદ વહેચવા મા આવ્યો હતો. તથા ઞણપતી બાપા મોરીયા ના નારા લગાવવા માઆવ્યા હતા. તેમજ ગામના લોકો તથા ભકતો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here