છોટાઉદેપુર : કવાંટ નગરમાં ગાયત્રી મંદિર પાસે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-

આજરોજ છોટાઉદેપુર જીલામાં 138 વિધાનસભાના કવાંટ નગરમાં ગાયત્રી મંદિર પાસે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ઉપસ્થિત ટ્રાયફેડ ના ચેરમેનશ્રી રામસિંહભાઈ રાઠવા 138 જેતપુર પાવી(કવાંટ )વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતી રાઠવા છોટાઉદેપુર જિલ્લા સંગઠન પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મલકાબેન પટેલ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ છોટાઉદેપુર જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી શ્રી ડી એફ પરમાર મેહુલભાઈ પટેલ રમેશભાઈ રાઠવા કવાંટ તાલુકા સંગઠન પ્રમુખશ્રી રમણસિંહભાઈ રાઠવા મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ રાજપૂત બીજા મહામંત્રી શ્રી સંજયભાઈ રાઠવા તેમજ તમામ સંગઠનના જિલ્લા તેમજ તાલુકા ના તમામ પધા અધિકારી શ્રી ઓ તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ કવાંટ નગર ના આગેવાન વિજયભાઈ રાઠવા તમામ ગામમાંથી આવેલા સરપંચ શ્રી તેમજ દરેક ગામડામાંથી આવેલા સર્વ વડીલો તેમજ સાધુ સંતો આગેવાન શ્રી ઓ મોટી સંખ્યા સૌવ ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here