ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી પ્રદીપસિંહ વાધેલા એ રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની શુભેચ્છા મુલાકાત લીધી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આજરોજ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવા માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા એ રાજપીપળા ખાતે આવી ભરૂચ લોકસભા મતવિસ્તાર ના સાંસદ મનસુખભાઇ વસાવા ના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી , આ મુલાકાત દરમ્યાન તેઓ સાથે ભાજપા નર્મદા જીલ્લા પ્રમુખ ધનશયામ પટેલ મહામંત્રી નીલ રાવ સહિત ના આગેવાનો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here