અરવલ્લી જિલ્લા ડીવાયએસપી તરીકે કે.જે. ચૌધરી ટૂંક સમયમાં ચાર્જ સંભાળસે…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

ગુજરાત રાજ્યના સાવરકુંડલા ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા શ્રી કે. જે. ચૌધરી શ્રી ને વહીવટી કારણસર અરવલ્લી જિલ્લા ડીવાયએસપી તરીકે બદલી કરવામાં આવેલ છે હવે અરવલ્લી જિલ્લામાં તેઓ ડીવાયએસપી તરીકેનું ચાર્જ સંભાળી પોતાની ફરજ ટૂંક સમયમાં નિભાવશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here