બોડેલી, (છોટાઉદેપુર)/ચારણ એસ વી વ:-
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામે તારીખ 25 ના રોજ રાત્રિના સમયે ખાંડીયા કુવા ગામે રહેતા રાઠવા રાજેશ બુદ્ધિ લાલભાઈ ના ઘરમાં અજગર ભરાઈ ગયેલ હોવાથી તેઓએ વન વિભાગ RFO ટીમને જાણ કરી હતી રાત્રિની સમયે વન વિભાગની ટીમ આવીને 10 ફૂટ થી લાંબા અજગરને પકડીને સુરક્ષિત જંગલમાં છોડવામાં આવ્યો છે