ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર ખાતે પિતૃ તર્પણ નિમિત્તે લોકોએ પિતૃ તર્પણ કર્યું

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી નાં અતી પ્રચિન અને પોડવોએ સ્થાપના કરેલ એવાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે અમાસ નિમિત્તે લોકો એ શ્રધ્ધાંપૂર્વક પિતૃ તર્પણ માટે આવે છે. અને આ તકે પંચનાથ મંદિર ખાતે પંચનાથ પુર્વક મંગળ દ્વારા ભાવિકો માટે સ્થાન માટે ખાસ અલગથી વ્યવસ્થા કરાઈ છે. આ તકે સ્વામી શ્રધ્ધાંનંદ ગીરી બાપુ એ જણાવેલ કે અહીં જુદા જુદા સમાજ પુર્વજ નો સ્મારકો આવેલ છે અને લોકો શ્રધ્ધાપૂર્વક દેશવિદેશ થી અહી પિતૃ તર્પણ કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે આ તકે મંદિર ખાતે ખાસ પુજા અર્ચના અને આરતી યોજાયા હતા અને ભક્તો એ દર્શનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here