છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામના ગ્રામજનોએ વીજ કનેક્શનને લઈને જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક વર્ષોથી વીજ કનેક્શન ના હોવાને લઇને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ અધિકારી તેઓની રજૂઆત સાંભળતા નથી , આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું , અને વીજ કનેક્શનનો પ્રશ્ન હલ થાય તેવી માગ કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here