અંબાજી,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
યાત્રાધામ અંબાજી નવરાત્રિ પર્વ નિમિત્તે સાતમા નોરતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું
જેમાં 551 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી
આરતી દરમિયાન મંદિર નું ચાચરચોક દિવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું
અંબાજી દર્શને આવેલા યાત્રિકો આરતીમાં જોડાયા હતા
આરતી દરમિયાન ચાચર ચોક નું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું
551 દિવાની આરતી જોવા યાત્રિકો આતુર હતા
ત્યારબાદ માતાજી ના ચાચરચોકમાં યાત્રિકો દ્વારા પાંચ ગરબા ગાઇને ગરબાનો આનંદ લીધો હતો…