વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રીના સાતમા નોરતે 551 દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ

અંબાજી,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

યાત્રાધામ અંબાજી નવરાત્રિ પર્વ નિમિત્તે સાતમા નોરતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું

જેમાં 551 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી

આરતી દરમિયાન મંદિર નું ચાચરચોક દિવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું

અંબાજી દર્શને આવેલા યાત્રિકો આરતીમાં જોડાયા હતા

આરતી દરમિયાન ચાચર ચોક નું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

551 દિવાની આરતી જોવા યાત્રિકો આતુર હતા

ત્યારબાદ માતાજી ના ચાચરચોકમાં યાત્રિકો દ્વારા પાંચ ગરબા ગાઇને ગરબાનો આનંદ લીધો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here