ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-
રાજગઢ પાલ્લા ગામે સતત બાર દિવસ નબીની યાદમાં મીલાદો નું પ્રોગ્રામ રાખવામાં આવ્યું જેમાં દરરોજ અલગ અલગ આલીમો એ નબીના સાન મા તકરીર તથા નાતસરીફ પ્રોગ્રામ કરી બાદમાં દિવસ મજીત હરીફ પાસેથી ઝુલુસ નીકાળવામાં આવીયુ અને ગામ ની ગલીગલી માં ઝુલુસ ફરી દરગાહ સરીફ પાસે સમાપ્ત કરી દરગાહ ના મેદાન મા આમ લોકો ને નિયારાજ ખવડાવવામાં આવી હતી.