ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
જેમા ધોરાજી નકલકધામ તોરણીયા ધામે મંદિર ના દર્શન કરી ને ધોરાજી આપ ની જાહેર સભા માટે પહોંચી રહયા છે.
ધોરાજી જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે કેજરીવાલ તથા પંજાબ ના મુખ્ય મંત્રી ની જાહેર સભા હોય ત્યારે તોરણીયા નકલકધામ આશ્રમ મા પ્રસાદી માટે લોકો કાર્યકર્તાઓ ઉમટી પડયા હતા ત્યારે જનતા મા ઉઠતો પ્રશ્ન આમ આદમી પસે શુ કાર્યકર્તાઓ ને ભોજન આપવા માટે રૂપિયા નથિ કેશુ પોરબંદર થી ધોરાજી મા સભા માટે તોરણીયા નકલંક ધામ મંદિર મા પ્રસાદી ભોજન માટે વ્યવસ્થા કરવી પડે