ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
ભગવાન ની દાનપેટી ની ચોરી કરતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા
ધોરાજી મોટી કામદાર શેરી મા દિનેશ્વરી મહાદેવ મંદિર મા દિન દહાડે મંદિર મા આવેલ દાન પેટી ને નિશાન બનાવી દાન પેટી તોડી ને બે શખ્સો એ ચોરી કરી નાસી છુટયા
ધોરાજી મોટી કામદાર શેરી મા આવેલ દિનેશ્વરી મહાદેવ મંદિર ની દાન પેટી તોડતા હોય તે સી સી ટીવી મા દ્રશ્ય કેસ થયા
દાન પેટી તોડી દાન પેટી માથી હજારો રૂપિયા ની ચોરી નો બનાવ ધોરાજી મા બન્યો