ધોરાજી,(રાજકોટ) રાજુભાઈ બગડા :-
રાજકોટ જીલ્લા ના ધોરાજી મા ખનીજ માફીયાઓ ઉપર કોની મહેરબાની ના કારણે બેફામ બની બેઠેલા લુખા ખનીજ માફીયાઓ યે જાણે કોઈ પણ તેમનુ કાયપણ નથી કરીલેવાના તેવીજ રીતે ખનીજ માફીયાઓ ને સરકારી તંત્ર દ્વારા અટકાવવા જતા લુખા ખનીજ માફીયા ઓયે સરકારી કર્મચારી ઉપર ખુની હુમલો કરતા લુખા ખનીજ માફીયા ઓને લગામ લગાવી જરૂરી છે ત્યારે ધોરાજી મા બેફામ ખનીજ ચોરી તેમજ ધોરાજી ના પોસ્ટ ઓફિસ ચોક થી સરદાર ચોક સુધી રેતી ભરેલા ઓવર લોડ ડંપરો ઉપર તંત્ર રાજકીય આગેવાનો દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરે તેની રાહ જોઈ બેસેલી ધોરાજી ની જનતા ની આશા અપેક્ષા પુરી થસે કે કેમ તે ની રાહ જોતી જનતા જનાર્દૈ જાગો જનતા જાગો