ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજી માં શાંતિ પૂર્ણ વાતાવરણ માં પરીક્ષા યોજાઈ માટે શિક્ષણ વિભાગ સજ્જ છે ધોરાજી ના તમામ પરીક્ષા સેન્ટર પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે કોઈ પણ જાત નું અનિચ્છનીય બનાવ ન બને માટે માટે પોલીસ તંત્ર સજજ છે કોરોના ના કારણે ગત વર્ષ બોર્ડ ની પરીક્ષા રદ કરવામાં આવી હતી આં વર્ષ કોરોના ના કેશ માં હળવાશ થતા ફરી બોર્ડ ની પરીક્ષા લેવામાં આવી છે ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ના કર્મચારીઓ પરીક્ષા માં ગેર રિતી ના થાઈ માટે કટિબદ્ધ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા થી સજ્જ તમામ કેન્દ્રો પર શાંતિ પૂર્વક પરીક્ષા યોજાઈ રહી છે.